એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ભારતના બંધારણના રખેવાળ (રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે ?

સંરક્ષણ પ્રધાન
વડાપ્રધાન
સર્વોચ્ચ અદાલત
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
નિયમિત બજેટ મંજુર ન કરતા બંધારણની કલમ 206 મુજબ 'વોટ એન એકાઉન્ટ' મંજૂર કરવામાં આવે તો નીચેના પૈકી શું કરી શકાય ?
1) નવા કરવેરા નક્કી કરી શકાય
2) નવા કરવેરા નક્કી ન કરી શકાય
3) નવી બાબતો અંગેનો ખર્ચ મંજૂર કરી શકાય
4) સ્થાયી ખર્ચ મંજૂર કરી શકાય

1
2 અને 4
1 અને 3
3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP