સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પુનઃસ્થાપના ખાતું બંધ કરતાં મળેલી તફાવતની રકમ ક્યાં ખાતે લઈ જવામાં આવે છે ?

મહેસુલી ખર્ચ
ન. નું ખાતું
વેપાર ખાતે
મૂડી ખર્ચ ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ સંચાલકીય હિસાબી પદ્ધતિનું સાધન નથી.

ગુણોત્તર વિશ્લેષણ
સમાન માપનાં પત્રકો
સીમાંત પડતર પદ્ધતિ
કાચું સરવૈયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હર્ઝબર્ગનો અભિગમ ___ પર આધારિત હતો.

આપેલ પૈકી એક પણ નહીં
તમારા કાર્ય વિષે તમને શું નથી ગમતું ?
તમારા કાર્ય વિષે તમને શું ગમે છે ?
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કરપાત્ર આવકની ગણતરી વખતે આખર સ્ટોકના ઓછા મૂલ્યાંકન અંગે શી અસર નોંધવામાં આવશે ?

આપેલ પૈકી એક પણ નહીં
તફાવતની રકમ ચોખ્ખા નફામા ઉમેરવી
કોઈ અસર દર્શાવવાની જરૂરી નથી.
તફાવતની રકમ ચોખ્ખા નફામાંથી બાદ કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP