ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

નરહરી પરીખ
દ્વારકાદાસ તલાટી
વામનરાવ મુકાદમ
મોહનલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

જામસાહેબ
સરદાર પટેલ
રતુભાઈ અદાણી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ?

નરેન્દ્ર ભાઈ મોદી
માધવસિંહ સોલંકી
હિતેન્દ્રભાઇ દેસાઇ
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP