ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ? દ્વારકાદાસ તલાટી મોહનલાલ પંડ્યા વામનરાવ મુકાદમ નરહરી પરીખ દ્વારકાદાસ તલાટી મોહનલાલ પંડ્યા વામનરાવ મુકાદમ નરહરી પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસેના કુંભારિયાનાં જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? વિમલમંત્રી વસ્તુપાળ-તેજપાલ કુમારપાળ શોભનદેવ વિમલમંત્રી વસ્તુપાળ-તેજપાલ કુમારપાળ શોભનદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ? લકખારામ હારિજ સિદ્ધપુર સાંતલપુર લકખારામ હારિજ સિદ્ધપુર સાંતલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મ સભાના સ્થાપક જણાવો. મણિલાલ દ્વિવેદી રણછોડભાઈ દવે દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી મણિલાલ દ્વિવેદી રણછોડભાઈ દવે દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિવલ્લભ પરીખે 1949માં છોટા ઉદેપુરના રંગપુર ગામે કઈ સંસ્થા સ્થાપી ? લોકસારથી સહયોગ સેવા ટ્રસ્ટ લોકનિકેતન આનંદનિકેતન લોકસારથી સહયોગ સેવા ટ્રસ્ટ લોકનિકેતન આનંદનિકેતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ? ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા અનાજ ઉપરની જકાત માફ કરવા ખેડૂતોનું દેવું માફ કરવા મહેસુલ માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા અનાજ ઉપરની જકાત માફ કરવા ખેડૂતોનું દેવું માફ કરવા મહેસુલ માફ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP