ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ? વામનરાવ મુકાદમ દ્વારકાદાસ તલાટી નરહરી પરીખ મોહનલાલ પંડ્યા વામનરાવ મુકાદમ દ્વારકાદાસ તલાટી નરહરી પરીખ મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ? ચૌરીચોરા ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ચૌરીચોરા ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? ગોકળદાસ પારેખ અંબાલાલ સાકરલાલ દેસાઈ કૃપાશંકર પંડિત ચતુરભાઈ પટેલ ગોકળદાસ પારેખ અંબાલાલ સાકરલાલ દેસાઈ કૃપાશંકર પંડિત ચતુરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો ? યાસ્તન ચંદ્રગુપ્ત મૌર્ય રુદ્રદામા અશોક યાસ્તન ચંદ્રગુપ્ત મૌર્ય રુદ્રદામા અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાવનગર જિલ્લામાં સૌર ઊર્જાનો પ્લાન્ટ કયાં આવેલો છે ? અવાણીયા ગારિયાધર મહુવા જેસર અવાણીયા ગારિયાધર મહુવા જેસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી દેવળદેવી ચૌલાદેવી ઉદયમતી મીનળદેવી દેવળદેવી ચૌલાદેવી ઉદયમતી મીનળદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP