ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ? મોહનલાલ પંડ્યા નરહરી પરીખ દ્વારકાદાસ તલાટી વામનરાવ મુકાદમ મોહનલાલ પંડ્યા નરહરી પરીખ દ્વારકાદાસ તલાટી વામનરાવ મુકાદમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી ? 170 150 132 200 170 150 132 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18 વર્ષમાં એકવાર મેળો ભરાય છે એ ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર ક્યા આવેલું છે ? વડોદરા નર્મદા ભરૂચ તાપી વડોદરા નર્મદા ભરૂચ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘ગામડે જાઓ’નો મંત્ર કોણે આપ્યો ? વિનોબા ભાવે જયશંકર પ્રકાશ રવિશંકર મહારાજ ગાંધીજી વિનોબા ભાવે જયશંકર પ્રકાશ રવિશંકર મહારાજ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો કયો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો ? સિકંદર મહમદ - II મોહમ્મદ બેગડો બહાદુરશાહ સિકંદર મહમદ - II મોહમ્મદ બેગડો બહાદુરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ? હરિભાઈ પંચાલ સુખદેવ ત્રિવેદી લક્ષ્મીદાસ અંબાલાલ વ્યાસ હરિભાઈ પંચાલ સુખદેવ ત્રિવેદી લક્ષ્મીદાસ અંબાલાલ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP