ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ? ગોપનું મંદિર રુદ્ર મહાલય મોઢેરાનું સૂર્યમંદિર તારંગાના મંદિરો ગોપનું મંદિર રુદ્ર મહાલય મોઢેરાનું સૂર્યમંદિર તારંગાના મંદિરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ? ધરાસણા સત્યાગ્રહ દાંડીકૂચ ચળવળ હિંદ છોડો આંદોલન અસહકાર આંદોલન ધરાસણા સત્યાગ્રહ દાંડીકૂચ ચળવળ હિંદ છોડો આંદોલન અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાણિપતના યુદ્ધમાં (1761)માં કયા ગાયકવાડી શાસકે ભાગ લીધો હતો ? સયાજીરાવ ગોવિંદરાવ પિલાજીરાવ દામાજીરાવ સયાજીરાવ ગોવિંદરાવ પિલાજીરાવ દામાજીરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની યાદમાં ગુજરાતમાં "મીઠાનો ડુંગર" કયા શહેરમાં બનાવવામાં આવેલો છે ? દાંડી બારડોલી ગાંધીનગર પોરબંદર દાંડી બારડોલી ગાંધીનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તકાળમાં મોટા વહીવટી વિભાગો ___ તરીકે ઓળખાતા. ભૂક્તિ મંડલ ગોપસ તનિયુર ભૂક્તિ મંડલ ગોપસ તનિયુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓને મદદ કરતું નિગમ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1976 1971 1960 1965 1976 1971 1960 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP