ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ
સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી રવિશંકરજી મહારાજ
સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે ?

ગોથિક શૈલી
ઈરાની શૈલી
નાગર શૈલી
તળપદા સ્થાપત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
રામનોમી, ટુંપિયા, પૈહાર શું છે ?

યહૂદી ધાર્મિક કાર્યોમાં પહેરાતું વસ્ત્ર
સ્ત્રીઓનાં ઘરેણાં
શોકમાં પહેરાતી સાડી
ભૂજની એમ્બ્રોઈડરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP