ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે ?

રાપરદેવનો મેળો
રવેચીનો મેળો
જખનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ન્યૂયોર્કમાં મોનહટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે ?

કાન્તીભાઈ પટેલ
બાલકૃષ્ણ દોશી
પ્રભાશંકર સોમપુરા
મધે ગુરુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP