GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ ‘રણજિતરામ સુવર્ણપદક' આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો હતો ?

સુરેશ દલાલ
ગૌરીશંકર જોષી
જયંત પાઠક
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે.

વર્ણસગાઈ
વ્યતિરેક
ઉપમા
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રય શોધોઃ
ઘરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો.

ની
નો
થી
ને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP