GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ ‘રણજિતરામ સુવર્ણપદક' આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો હતો ?

સુરેશ દલાલ
ગૌરીશંકર જોષી
સ્વામી આનંદ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
મન્દાક્રાંતા છંદનું બંધારણ જણાવો.

મભનતતગાગા
મતનભનગાગા
મતતભનગાગા
મભતતનગાગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ?

26 જાન્યુઆરી, 1950
15 માર્ચ, 1950
15 ઓગસ્ટ, 1950
31 માર્ચ, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP