GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ ‘રણજિતરામ સુવર્ણપદક' આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો હતો ?

જયંત પાઠક
સુરેશ દલાલ
સ્વામી આનંદ
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા ક્યા જિલ્લામાં આવેલું છે?

કચ્છ
પોરબંદર
બનાસકાંઠા
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિનું નામ જણાવો.

ડૉ. હર્ષદ ત્રિવેદી
ડૉ. એમ. એન. પટેલ
ડૉ. વખારિયા
ડૉ. હિમાંશુ પંડયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP