સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ?

આચાર્ય જે.બી કૃપલાણી
સરોજિની નાયડુ
જયપ્રકાશ નારાયણ
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?

શ્રી સામ પિત્રોડા
ડૉ. નંદન નીલેકણી
શ્રી કપિલ સિબ્બલ
શ્રી અર્જુનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"પોખરણ" કોની યાદ અપાવે છે ?

જાન્યુઆરી 2001નો ભૂકંપ
ભારત-પાક સીમાયુદ્ધ
અણુપ્રયોગ
રોકેટ લોન્ચિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP