ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 14મા તીર્થંકર અનંતનાથના પિતાનું નામ જણાવો. દેવદત્ત ઉદયન સિંહસેન બ્રહ્મદત્ત દેવદત્ત ઉદયન સિંહસેન બ્રહ્મદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ? નારાયણભાઈ પટેલ રસિકલાલ પરીખ ગોવિંદભાઈ શિણોલ ઉછંગરાય ઢેબર નારાયણભાઈ પટેલ રસિકલાલ પરીખ ગોવિંદભાઈ શિણોલ ઉછંગરાય ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ એક સ્થળ પહેલા બૌદ્ધ સ્થળ હતું અને પછી જૈન તીર્થસ્થળ બન્યું ? તારંગા ગિરનાર પાલિતાણા શેત્રુંજય તારંગા ગિરનાર પાલિતાણા શેત્રુંજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ? નવલરામ મણિશંકર કીકાણી મનસુખરામ ત્રિપાઠી મણિલાલ ત્રિવેદી નવલરામ મણિશંકર કીકાણી મનસુખરામ ત્રિપાઠી મણિલાલ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનાં પૈકી કોણે બળવો કર્યો ? રામસિંહ ચક્રધ્વજ રાઉ કરણસિંહ ચંપત રાય રામસિંહ ચક્રધ્વજ રાઉ કરણસિંહ ચંપત રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું ? પરમાર સૈન્ધવ મૌર્ય સોલંકી પરમાર સૈન્ધવ મૌર્ય સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP