ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

નારાયણભાઈ પટેલ
રસિકલાલ પરીખ
ગોવિંદભાઈ શિણોલ
ઉછંગરાય ઢેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ?

નવલરામ
મણિશંકર કીકાણી
મનસુખરામ ત્રિપાઠી
મણિલાલ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP