ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 14મા તીર્થંકર અનંતનાથના પિતાનું નામ જણાવો. ઉદયન બ્રહ્મદત્ત સિંહસેન દેવદત્ત ઉદયન બ્રહ્મદત્ત સિંહસેન દેવદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ? સયાજીરાવ ગાયકવાડ દિગ્વિજય સિંહજી જામરણજીતસિંહજી પ્રતાપસિંહ સયાજીરાવ ગાયકવાડ દિગ્વિજય સિંહજી જામરણજીતસિંહજી પ્રતાપસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી - દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ પ્રાંતીય સરકારોની ઘોષણા પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ બારડોલી સત્યાગ્રહ દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ પ્રાંતીય સરકારોની ઘોષણા પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુ સભ્યતાના મહત્ત્વના બંદર લોથલમાંથી નીચેનામાંથી કયા શિલ્પ મળી આવેલા છે ? બેઠેલાં વૃષભની આકૃતિ પક્ષીના મસ્તકવાળી સળી આપેલ તમામ સસલુ અને કૂકડો બેઠેલાં વૃષભની આકૃતિ પક્ષીના મસ્તકવાળી સળી આપેલ તમામ સસલુ અને કૂકડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ? વિકાસગૃહ નારીવિકાસ ગૃહ વનિતા આશ્રમ સહયોગ ગૃહ વિકાસગૃહ નારીવિકાસ ગૃહ વનિતા આશ્રમ સહયોગ ગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના સમયે કાઠીયાવાડના શાસક કોણ હતા ? ઠાકોર સાહેબ વીરાવાલા કૃષ્ણકુમારસિંહજી ધર્મેન્દ્રસિંહજી ઠાકોર સાહેબ વીરાવાલા કૃષ્ણકુમારસિંહજી ધર્મેન્દ્રસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP