જાહેર વહીવટ (Public Administration) 14મા નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ? શ્રી અજય નારાયણ ઝા ડૉ. એમ. ગોવિંદરાવ સુશ્રી સુષ્માનાથ ડૉ. વાય. વી. રેડ્ડી શ્રી અજય નારાયણ ઝા ડૉ. એમ. ગોવિંદરાવ સુશ્રી સુષ્માનાથ ડૉ. વાય. વી. રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? તેજબહાદુર સપ્રુ સમિતિ કે.સંથાનમ સમિતિ મંડલ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ કે.સંથાનમ સમિતિ મંડલ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) પોસ્ડકૉર્બ (POSDCORB) સૂત્ર મુખ્યતઃ કોના માટે હોય છે ? મેનેજમેન્ટનો સિદ્ધાંત સંગઠન (Organisation) નો સિદ્ધાંત સંચાલનનો સિદ્ધાંત સંચાલનના કાર્યો. મેનેજમેન્ટનો સિદ્ધાંત સંગઠન (Organisation) નો સિદ્ધાંત સંચાલનનો સિદ્ધાંત સંચાલનના કાર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતીની આપ-લે ___ દ્વિમાર્ગી પ્રક્રિયા છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં એકમાર્ગી પ્રક્રિયા છે સમકક્ષ પ્રક્રિયા છે દ્વિમાર્ગી પ્રક્રિયા છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં એકમાર્ગી પ્રક્રિયા છે સમકક્ષ પ્રક્રિયા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટમાં જનસંપર્ક સાધવા માટે ગુજરાત સરકારે અપનાવેલ નવીન માધ્યમો અંગે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે ? શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવ કન્યા કેળવણી અભિયાન આપેલ તમામ શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવ કન્યા કેળવણી અભિયાન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષસ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? CEO-GSDMA મુખ્ય સચિવ રાહત કમિશનર રાહત નિયામક CEO-GSDMA મુખ્ય સચિવ રાહત કમિશનર રાહત નિયામક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP