જાહેર વહીવટ (Public Administration) 14મા નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ? ડૉ. એમ. ગોવિંદરાવ ડૉ. વાય. વી. રેડ્ડી શ્રી અજય નારાયણ ઝા સુશ્રી સુષ્માનાથ ડૉ. એમ. ગોવિંદરાવ ડૉ. વાય. વી. રેડ્ડી શ્રી અજય નારાયણ ઝા સુશ્રી સુષ્માનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રચાયેલી 'ટ્રીબ્યુનલ' (વહીવટી પંચ) એટલે... કાયદાનું શાસન ન્યાયિક સંસ્થા વહીવટી ન્યાયાલય તટસ્થ સંસ્થા કાયદાનું શાસન ન્યાયિક સંસ્થા વહીવટી ન્યાયાલય તટસ્થ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) "ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ"- આ વિધાન કોનું છે ? જયપ્રકાશ નારાયણ સરદાર પટેલ વિનોબા ભાવે મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ સરદાર પટેલ વિનોબા ભાવે મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ? દલિપ રાજા કાલિદાસ કૌટિલ્ય કે. બી. સરકાર દલિપ રાજા કાલિદાસ કૌટિલ્ય કે. બી. સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય બહુમતીથી લેવાય સર્વાનુમતે લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય બહુમતીથી લેવાય સર્વાનુમતે લેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વ્યવસ્થાતંત્રીય સિદ્ધાંત કોને લાગુ પડે છે ? ઔદ્યોગિક સંબંધોને સંસ્થાના માળખાને ધંધાના પ્રકારોને મજૂરીની નીતિને ઔદ્યોગિક સંબંધોને સંસ્થાના માળખાને ધંધાના પ્રકારોને મજૂરીની નીતિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP