સામાન્ય વિજ્ઞાન (General Science)
મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને કયો સિદ્ધાંત આપ્યો ?

આનુવંશિકતા
બોઈલનો નિયમ
સાપેક્ષવાદ
ઉત્ક્રાંતિવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સ્નેલનો નિયમ શાના માટે છે ?

પ્રકાશનું વક્રીભવન
પ્રકાશનું પરાવર્તન
પ્રકાશનો વેગ
પ્રકાશનો પ્રવેગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP