સામાન્ય વિજ્ઞાન (General Science) મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને કયો સિદ્ધાંત આપ્યો ? આનુવંશિકતા બોઈલનો નિયમ સાપેક્ષવાદ ઉત્ક્રાંતિવાદ આનુવંશિકતા બોઈલનો નિયમ સાપેક્ષવાદ ઉત્ક્રાંતિવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે મનુષ્યના સૂક્ષ્મ શરીરના ચક્રો અને તત્વની માહિતી આપી છે તે પૈકી કઈ સાચી નથી ? મૂલાધાર - પૃથ્વી તત્વ મણિપુર - અગ્નિતત્વ અનાહત - જલતત્વ સ્વાધિષ્ઠાન - વાયુ તત્વ મૂલાધાર - પૃથ્વી તત્વ મણિપુર - અગ્નિતત્વ અનાહત - જલતત્વ સ્વાધિષ્ઠાન - વાયુ તત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે ? શનિ શુક્ર બુધ ગુરુ શનિ શુક્ર બુધ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એક્સપરિમેન્ટલ મેડિસિન્સ કયા આવેલી છે ? દિલ્હી મુંબઈ ચેન્નઈ કોલકત્તા દિલ્હી મુંબઈ ચેન્નઈ કોલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડાયાબિટીસ નીચેનામાંથી કયા અંગનુ દર્દ છે ? લીવર પેન્ક્રીયાસ હૃદય થાઇરોઇડ ગ્રંથિ લીવર પેન્ક્રીયાસ હૃદય થાઇરોઇડ ગ્રંથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલા વિધાનો ચકાસી તેની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો. બંને વિધાનો ખોટા છે ગોઈટરનો રોગ ખોરાકમાં આયોડીનની ઉણપથી થાય છે. બંને સાચા છે આ રોગમાં થાઇરોઇડ ગ્રંથિનો આકાર અસાધારણ રીતે મોટો થાય છે. બંને વિધાનો ખોટા છે ગોઈટરનો રોગ ખોરાકમાં આયોડીનની ઉણપથી થાય છે. બંને સાચા છે આ રોગમાં થાઇરોઇડ ગ્રંથિનો આકાર અસાધારણ રીતે મોટો થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP