GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેના પૈકી કઈ બિન-સંભાવનાત્મા નિદર્શન પદ્ધતિ છે ?

પદિક નિદર્શન પદ્ધતિ
સ્નોબોલ નિદર્શન પદ્ધતિ
સ્તરીત યદચ્છ નિદર્શન પદ્ધતિ
સરળ યદચ્છ નિદર્શન પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સંગાલકીય હિસાબી પદ્ધતિનો ખ્યાલ કોણે આપ્યો ?

એફ.ડબલ્યુ. ટેલર
આર.એન. કાર્ટર
જેમ્સ એચ. બ્લીસ
ફિલિપ કોટલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ઈષ્ટતમ મૂડી માળખું ક્યારે કહેવાય ?

દેવા ચૂકવવા પૂરતી રોકડ હોય
ભારિત સરેરાશ મૂડી પડતર ઘટતી રહે
આપેલ પૈકી એક પણ નહીં
ભારિત સરેરાશ મૂડી પડતર ન્યૂનતમ હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
પ્રધાનમંત્રી જનધન યોજના નીચેના પૈકી કઈ નાણાકીય સેવાઓ માટે ઉપયોગી છે ?

આપેલ તમામ
વીમો
પેન્શન
બેંકના બચત અને થાપણ ખાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સંસ્કાર - સમન્વયના જે યુગને વિજયરાય વૈધે - સંગમયુગ કહ્યો છે તે યુગના પ્રતિભાવંત, ગુજરાતી નવી કવિતાના આદિપુરુષ, આઈ.સી.એસ. પદવી ધારક અને ‘‘આ વાઘને કરૂણગાન વિશેષ ભાવે" જેવી કારુણ્યસભર પંક્તિના સર્જકનું નામ જણાવો.

બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
મણિશંકર રત્નજી ભટ્ટ
નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP