ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ?

કરસનદાસ મૂળજી
નગીનદાસ મારફતિયા
નર્મદ
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

સિતાંશુ યશશ્ચંદ્ર - મગન
રમેશ પારેખ - સોનલ
હરિકૃષ્ણ પાઠક - અડવા
ક.મા.મુનશી - લઘરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ?

રણજીતરામ મહેતા
નર્મદ
રામનારાયણ પાઠક
હેમચંદ્રાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP