ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ? નગીનદાસ મારફતિયા કરસનદાસ મૂળજી નંદશંકર મહેતા નર્મદ નગીનદાસ મારફતિયા કરસનદાસ મૂળજી નંદશંકર મહેતા નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2012માં અવસાન પામનાર સાહિત્યકાર શ્રી અશ્વીન ભટ્ટની કઈ કૃતિ છે ? યોગિની જીજીવિષા આશકામંડલ અવકાશ યોગિની જીજીવિષા આશકામંડલ અવકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ? અસૂર્યલોક ના કિનારો ના મઝધાર એકલતાના કિનારા સમયદ્વીપ અસૂર્યલોક ના કિનારો ના મઝધાર એકલતાના કિનારા સમયદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય 'તું ભારતને જગાડ !' નો ગુજરાતી ભાષામાં અનુવાદ કોણે આપ્યો છે ? મહાદેવ દેસાઈ કિશોર મકવાણા નગીનદાસ પારેખ વિનોબા ભાવે મહાદેવ દેસાઈ કિશોર મકવાણા નગીનદાસ પારેખ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર અરદેશર ખબરદાર કવિ બોટાદકર નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર અરદેશર ખબરદાર કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આસ્વાદ અષ્ટાદશી’ પુસ્તકના લેખક કોણ છે ? રણછોડભાઈ દવે વજુ કોટક નરહરિ પરીખ જયંત કોઠારી રણછોડભાઈ દવે વજુ કોટક નરહરિ પરીખ જયંત કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP