ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ? નંદશંકર મહેતા નર્મદ કરસનદાસ મૂળજી નગીનદાસ મારફતિયા નંદશંકર મહેતા નર્મદ કરસનદાસ મૂળજી નગીનદાસ મારફતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સમાધિ ક્યાં આવેલી છે ? પાલીતાણા કપડવંજ પાટણ ભરૂચ પાલીતાણા કપડવંજ પાટણ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ? આગગાડી - ઈશ્વર પેટલીકર ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ગુજરાતનો નાથ - ક.મા.મુનશી આગગાડી - ઈશ્વર પેટલીકર ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ગુજરાતનો નાથ - ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મદનમોહના' આ મધ્યકાલીન કૃતિ કયા સ્વરૂપની છે ? પધવાર્તા ફાગુ આખ્યાન પ્રબંધ પધવાર્તા ફાગુ આખ્યાન પ્રબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. વાંકો એનો અંબોડોને વાંકા એના વેણ છે. - આ પંક્તિનો છંદ જણાવો. સવૈયા પૃથ્વી મનહર હરિગીત સવૈયા પૃથ્વી મનહર હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP