ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ?

નંદશંકર મહેતા
નર્મદ
કરસનદાસ મૂળજી
નગીનદાસ મારફતિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

આગગાડી - ઈશ્વર પેટલીકર
ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ
કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા
ગુજરાતનો નાથ - ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP