ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ?

કરસનદાસ મૂળજી
નર્મદ
નંદશંકર મહેતા
નગીનદાસ મારફતિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ?

ત્રિભુવનદાસ ગજ્જર
અમિત ઠક્કર
નૃસિંહ વિભાકર
અનિકેત ખાંડેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

રઘુવીર ચૌધરી
ચંદ્રકાંત બક્ષી
ભગવતીકુમાર શર્મા
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા
પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી
કોકિલા - ચુનીલાલ મડિયા
અમે બધા - જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ?

કિલષ્ટ શૈલી
પ્રવાહી શૈલી
પ્રાસાદિક શૈલી
ડોલન શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP