ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ?

નગીનદાસ મારફતિયા
કરસનદાસ મૂળજી
નર્મદ
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા.મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન છે.

ભારતીય સંસ્કૃતિ પરિષદ
ભારતીય વિદ્યાભવન
ગુજરાત વિશ્વકોષ ન્યાય
ભારતીય ભાષા સંસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

દલપતરામ-મિથ્યાભિમાન
રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક
શામળ-રણયજ્ઞ
ચંદ્રવદન મહેતા-આગગાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વડોદરાના કીર્તિમંદિરની છત પર કયા બંગાળી ચિત્રકારે ફેસ્કો આલેખન કર્યું ?

ગુલઝારીલાલ નંદા
પ્રમોદકુમાર ચેટર્જી
રાજા રવિ વર્મા
નંદલાલ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP