ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ? કરસનદાસ મૂળજી નગીનદાસ મારફતિયા નર્મદ નંદશંકર મહેતા કરસનદાસ મૂળજી નગીનદાસ મારફતિયા નર્મદ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર મધ્યકાલીન યુગના કવિ કોણ છે ? પ્રીતમ ભાલણ દયારામ શામળ પ્રીતમ ભાલણ દયારામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 1922 માં ગુજરાત માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી સુરેશ જોશી ગાંધીજી રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી સુરેશ જોશી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. સિતાંશુ યશશ્ચંદ્ર - મગન રમેશ પારેખ - સોનલ હરિકૃષ્ણ પાઠક - અડવા ક.મા.મુનશી - લઘરો સિતાંશુ યશશ્ચંદ્ર - મગન રમેશ પારેખ - સોનલ હરિકૃષ્ણ પાઠક - અડવા ક.મા.મુનશી - લઘરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ? રણજીતરામ મહેતા નર્મદ રામનારાયણ પાઠક હેમચંદ્રાચાર્ય રણજીતરામ મહેતા નર્મદ રામનારાયણ પાઠક હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રણયદીપ’ નવલકથા કોની છે ? શાંતિ શાહસ પ્રીતિસેન ગુપ્તા લાભુબહેન મહેતા ઈલા આરવ મહેતા શાંતિ શાહસ પ્રીતિસેન ગુપ્તા લાભુબહેન મહેતા ઈલા આરવ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP