ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1423માં અહમદશાહે કયા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ? સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ? રાવજીભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી ફૂલચંદ કસ્તુરચંદ શાહ રાવજીભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી ફૂલચંદ કસ્તુરચંદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો કયારે મળ્યો ? 15 ડિસેમ્બર, 1991 26 જાન્યુઆરી, 1990 31 ઑક્ટોબર, 1990 26 જાન્યુઆરી, 1991 15 ડિસેમ્બર, 1991 26 જાન્યુઆરી, 1990 31 ઑક્ટોબર, 1990 26 જાન્યુઆરી, 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિંદુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું ? સોલંકી વંશ પરિહાર વંશ ચાલુક્ય વંશ મૈત્રક વંશ સોલંકી વંશ પરિહાર વંશ ચાલુક્ય વંશ મૈત્રક વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ? ગાંધીજી મહાદેવભાઈ દેસાઈ સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી મહાદેવભાઈ દેસાઈ સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું ? કરણ વાઘેલા કર્ણદેવ સોલંકી મૂળરાજ પહેલો ભીમદેવ પહેલો કરણ વાઘેલા કર્ણદેવ સોલંકી મૂળરાજ પહેલો ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP