ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1423માં અહમદશાહે કયા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ? સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ? માધોસ્વરૂપ વત્સ આર.એસ. બીસ્ત રખાલદાસ બેનર્જી સર જહોન માર્શલ માધોસ્વરૂપ વત્સ આર.એસ. બીસ્ત રખાલદાસ બેનર્જી સર જહોન માર્શલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં બહાઈ સેન્ટર કયાં આવેલું છે ? ગોમતીપુર જમાલપુર શાહપુર કાલુપુર ગોમતીપુર જમાલપુર શાહપુર કાલુપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ? સન્યાસ આશ્રમ ગાંધી આશ્રમ શિવાનંદ આશ્રમ કોચરબ આશ્રમ સન્યાસ આશ્રમ ગાંધી આશ્રમ શિવાનંદ આશ્રમ કોચરબ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે ? અશોકનો સોપરાનો શિલાલેખ અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ કલિંગ શિલાલેખ અશોકનો સોપરાનો શિલાલેખ અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ કલિંગ શિલાલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમાજકલ્યાણની પ્રવૃત્તિને વધુ વ્યાપક બનાવવા સમાજ કલ્યાણ બોર્ડની રચના કયારે કરવામાં આવી ? 1951 1957 1963 1953 1951 1957 1963 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP