GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ડાકોર ખાતે આવેલ જગપ્રસિદ્ધ રણછોડરાયજીનું મંદિર બંધાવનાર પરિવારનું નામ જણાવો.

દિવાન પરિવાર
કૃષ્ણશંકર મુળચંદ પરીખ પરિવાર
તાંબ્વેકર પરિવાર
અચરતલાલ ગીરધરલાલ પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કિટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્મો ચલાવવામાં આવ્યો. આ મુકદ્મો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ?

સર થોમસ આર્મસ્ટ્રોંગ
મિ. સી. એન. બ્રુમફિલ્ડ
સર. એ. ઝેડ. વિલ્ફ્રેડ
મિ. વાય. એન. થોમસ કુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
જામનગરની આસપાસના ખલાસીઓના સાહસો અને તેમની વહાણવટાની કલા તથા વ્યાપારવીરોની યશગાથા દર્શાવતા સુપ્રસિદ્ધ ગ્રંથ 'દરિયાલાલ' ના લેખકનું નામ જણાવો.

ઉમાશંકર જોશી
ગુણવંત આચાર્ય
રણજિતરામ મહેતા
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
અગાઉ અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડી 'હિંમતનગર' રાખ્યું ?

રાજા જયસિંહજી
રાજા દેવેન્દ્રસિંહજી
રાજા પ્રતાપસિંહજી
રાજા કૌશલસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ધ્વંસ કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતાં કરતાં વીરમૃત્યુ વહોર્યુ હતું ?

હમીરજી ગોહિલ
મહિપાલ ગોહિલ
મુળરાજ ઘેવર
વલ્લભ ભરવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP