Talati Practice MCQ Part - 3
A કોઈ કાર્ય 5 દિવસમાં પુરુ કરી શકે છે તેવા પ્રકારના તેને ત્રણ કામ કરતા કેટલો સમય લાગે છે ?

21 દિવસ
14 દિવસ
15 દિવસ
20 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ?

દિગીશ મહેતા
ન્હાનાલાલ
રાજેન્દ્ર શુકલા
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

કૃષ્ણકુમારસિંહજી
તખતસિંહજી
ભાવસિંહજી - ।
ભાવસિંહજી - ।।

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે ?

ઋષિકેશ
દેવપ્રયાગ
રૂદ્રપ્રયાગ
કર્ણપ્રયાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘બાલકૃષ્ણ દોશી’ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

સ્થાપત્યકલા
નાટ્યકલા
ચિત્રકલા
સંગીતકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP