GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કયું આબોહવા, પરિવર્તનની રાષ્ટ્રીય કાર્ય યોજના (નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટચેન્જ) હેઠળનું મિશન નથી ? નેશનલ મિશન ફોર સસ્ટેનીગ હિમાલયન ઈકોસીસ્ટમ નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ અર્બન ઈકોસીસ્ટમ નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર નેશનલ મિશન ફોર અ ગ્રીન ઈન્ડીયા નેશનલ મિશન ફોર સસ્ટેનીગ હિમાલયન ઈકોસીસ્ટમ નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ અર્બન ઈકોસીસ્ટમ નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર નેશનલ મિશન ફોર અ ગ્રીન ઈન્ડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 યુરોપીયન યુનિયનના લોકશાહી સૂચકાંક (Democracy Index) 2020 માં ભારત ___ ક્રમે છે. 60મા 55મા 53મા 63મા 60મા 55મા 53મા 63મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કયું અન્ય ત્રણ કરતાં વધુ સૂર્ય પ્રકાશને પાછો પરાવર્તિત કરે છે ? રેતી રણ તાજા બરફથી આચ્છાદિત જમીન ડાંગરનો પાક ઉપરના પૈકી કોઈપણ સૂર્યના પ્રકાશને પાછો પરાવર્તિત કરતો નથી. રેતી રણ તાજા બરફથી આચ્છાદિત જમીન ડાંગરનો પાક ઉપરના પૈકી કોઈપણ સૂર્યના પ્રકાશને પાછો પરાવર્તિત કરતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 સમાવર્તી વૃદ્ધિ (Inclusive growth) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. સમાવર્તી વૃદ્ધિ દરેકને તેમના આર્થિક વર્ગને ધ્યાનમાં લીધા સિવાયની વૃદ્ધિમાં સમાવેશ કરે છે.2. સમાવર્તી વૃદ્ધિ અભિગમ ટૂંકાગાળાના પરિપ્રેક્ષ્યમાં હોય છે.3. સમાવર્તી વૃદ્ધિ ઉત્પાદકીય રોજગારને બદલે આવક વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કયું ભારતના વિદેશી હુંડીયામણ અનામતનો અંગભૂત ભાગ નથી ? આપેલ પૈકી એક પણ નહીં સોનાની અનામત (Gold reserves) ખાસ ઉપાડ અધિકારો (Special Driwing Rights) વિદેશી ચલણ સંપત્તિ (Foreign currency assets) આપેલ પૈકી એક પણ નહીં સોનાની અનામત (Gold reserves) ખાસ ઉપાડ અધિકારો (Special Driwing Rights) વિદેશી ચલણ સંપત્તિ (Foreign currency assets) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 પુરસ્કાર બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? નાગરીક પુરસ્કારો (પદ્મ પુરસ્કારો) સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. નાગરીક પુરસ્કારો (પદ્મ પુરસ્કારો) સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP