GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
“પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી.’’ પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે?

કનૈયાલાલ મુનશી
કાકાસાહેબ કાલેલકર
ઉમાશંકર જોશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(P) કાનફટા પંથના સ્થાપક
(Q) ચુનીલાલ મહારાજ
(R) પૂર્ણિમાબેન પકવાસા
(S) અણદાબાવાનો આશ્રમ
(1) જામનગર જિલ્લો
(2) ડાંગ જિલ્લો
(3) ખેડા જિલ્લો
(4) કચ્છ જિલ્લો

P - 2, S - 3, Q - 4, R - 1
P - 1, S- 4, Q - 3, R - 2
P - 4, S - 1, Q - 2, R - 3
P - 4, S - I, Q - 3, R - 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે.

પંક્તિ, નઝમ
મત્લા, મકતા
લબ્ઝ, મત્લા
નઝમ, લબ્ઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP