DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ?

જેમ્સ ટેઈલર
સી.ડી. દેશમુખ
ઓર્સ્બોન સ્મિથ
બેનેગલ રામા રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારત ___ ની વચ્ચે આવે છે.

1°N અને 29°4′ N અક્ષાંશ
8°4′ N અને 37°6' N અક્ષાંશ
23°3' N અને 62°1' N અક્ષાંશ
17° 5' N અને 53° 2N' અક્ષાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
રિયો ઓલમ્પિક 2016 માં ભારતે કેટલા પદક જીત્યા ?

2 રજત
2 કાંસ્ય
1 સુવર્ણ અને 1 કાંસ્ય
1 રજત અને 1 કાંસ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં :

1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો.
1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.
1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો.
1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP