GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20% નફો મળે છે. તો રૂ.170 માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે ? રૂ. 204 રૂ. 240 રૂ. 120 રૂ. 190 રૂ. 204 રૂ. 240 રૂ. 120 રૂ. 190 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તાજેતરમાં કેટલામાં વનમહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો ? 73મો વનમહોત્સવ 68મો વનમહોત્સવ 71મો વનમહોત્સવ 70મો વનમહોત્સવ 73મો વનમહોત્સવ 68મો વનમહોત્સવ 71મો વનમહોત્સવ 70મો વનમહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સરળતાથી મિશ્ર થઈ જતાં બે કે તેથી વધુ પ્રવાહીના ઉત્કલનબિંદુ વચ્ચેનો તફાવત ___ કરતા ઓછો હોય, તો તેમના અલગીકરણ માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વપરાય છે. 27°C 25 K 273 K 25°C 27°C 25 K 273 K 25°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પ્રથમ ચરણમાં = 13 માત્રા અને બીજા ચરણમાં = 11 માત્રા કયા છંદમાં છે ? ઝૂલણા હરિગીત દોહરો ચોપાઈ ઝૂલણા હરિગીત દોહરો ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મોરબીના રાજવીએ તેમના ધર્મપત્નિ મણિભાઈની યાદગીરીમાં 'મણિમંદિર' ઈમારત બનાવી. આ રાજવીનું નામ જણાવો. જામ રાવળ મહારાજા ભગવતસિંહજી વાઘજી ઠાકોર જામ રણજિતસિંહ જામ રાવળ મહારાજા ભગવતસિંહજી વાઘજી ઠાકોર જામ રણજિતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ડાકોર ખાતે આવેલ જગપ્રસિદ્ધ રણછોડરાયજીનું મંદિર બંધાવનાર પરિવારનું નામ જણાવો. કૃષ્ણશંકર મુળચંદ પરીખ પરિવાર અચરતલાલ ગીરધરલાલ પરિવાર તાંબ્વેકર પરિવાર દિવાન પરિવાર કૃષ્ણશંકર મુળચંદ પરીખ પરિવાર અચરતલાલ ગીરધરલાલ પરિવાર તાંબ્વેકર પરિવાર દિવાન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP