GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ડીરેક્ટરને મહેનતાણા તરીકે દર મહીને રૂ.15000 ચુકવવામાં આવે છે, જે કંપનીના પૂર્ણ સમયના રોજગારમાં નથી. શું આ ચુકવણી માન્ય છે ? અનુસુચિમાં નિર્ધારિત મહેનતાણાથી વધુની ચુકવણી અમાન્ય શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય બંને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અનુસુચિમાં નિર્ધારિત મહેનતાણાથી વધુની ચુકવણી અમાન્ય શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય બંને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયું રાજકોષીય નીતિનું સાધન નથી ? પ્રત્યક્ષ કરવેરા જાહેર ખર્ચ જાહેર દેવું રોકડ અનામત પ્રમાણ પ્રત્યક્ષ કરવેરા જાહેર ખર્ચ જાહેર દેવું રોકડ અનામત પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સેક્રેટરીયલ ઓડીટને ___ તરીકે પણ ઓળખવામાં આવે છે. અનુપાલન ઓડીટ (Compliance Audit) ટેક્ષ ઓડીટ પડતર ઓડીટ નાણાકીય ઓડીટ અનુપાલન ઓડીટ (Compliance Audit) ટેક્ષ ઓડીટ પડતર ઓડીટ નાણાકીય ઓડીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં નાણા બજાર (Money Market) મ્યુચ્યુઅલ ફંડનું નિયમન કોણ કરે છે ? નાણા મંત્રાલય ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI) નાણાકીય સેવાઓ વિભાગ ભારતીય રિઝર્વ બેંક નાણા મંત્રાલય ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI) નાણાકીય સેવાઓ વિભાગ ભારતીય રિઝર્વ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નિવૃતિની જાહેર સૂચના ___ અવશ્ય આપવી જોઈએ. નિવૃત થતા ભાગીદાર કે અન્ય કોઈપણ ભાગીદાર દ્વારા માત્ર નિવૃત થતા ભાગીદાર સિવાયના કોઈપણ ભાગીદાર દ્વારા આપેલ પૈકી એક પણ નહીં માત્ર નિવૃત થતા ભાગીદાર દ્વારા જ નિવૃત થતા ભાગીદાર કે અન્ય કોઈપણ ભાગીદાર દ્વારા માત્ર નિવૃત થતા ભાગીદાર સિવાયના કોઈપણ ભાગીદાર દ્વારા આપેલ પૈકી એક પણ નહીં માત્ર નિવૃત થતા ભાગીદાર દ્વારા જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં GST નાં સંદર્ભે કયું/કયા વિધાન/વિધાનો સાચા/સાચું છે ? વાહન નંબર સિવાયનું E-Way બિલ એ માલની હેરફેર માટે માન્ય નથી. એક વખત E-Way બિલ બનાવી દીધા પછી તેમાં કોઈ ભૂલ અંગે ફેરફાર ને કોઈ અવકાશ નથી. છતાંય તે બનાવ્યાના 24 કલાકની અંદર રદ કરી શકાય છે. E-Way બિલને ગમે તેટલી વખત વાહન નંબર સાથે સુધારી શકાય છે. આપેલ તમામ વાહન નંબર સિવાયનું E-Way બિલ એ માલની હેરફેર માટે માન્ય નથી. એક વખત E-Way બિલ બનાવી દીધા પછી તેમાં કોઈ ભૂલ અંગે ફેરફાર ને કોઈ અવકાશ નથી. છતાંય તે બનાવ્યાના 24 કલાકની અંદર રદ કરી શકાય છે. E-Way બિલને ગમે તેટલી વખત વાહન નંબર સાથે સુધારી શકાય છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP