ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે પૈકી કોણે "હૈન્દવે ધર્મોદ્વારક" ની ઉપાધિ મેળવી હતી ?

શિવાજી
આપેલ પૈકી એક પણ નહીં
ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય
રાજા હર્ષવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ભારતમાં ખ્રિસ્તી ધર્મ સૌપ્રથમ કયા રાજ્યમાં ફેલાયો હતો ?

તમિલનાડુ
ગોવા
આપેલ પૈકી એક પણ નહીં
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

લાલ રંગની મીનાકારી - જયપુર
કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ
ગુલાબી રંગની મીનાકારી - વારાણસી
જરદોશી કામ - ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP