ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ?

સંગીત સંગત
સંગીત મકરંદ
સંગીત સરિતા
સંગીત સુધા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

જરદોશી કામ - ભોપાલ
કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ
ગુલાબી રંગની મીનાકારી - વારાણસી
લાલ રંગની મીનાકારી - જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP