ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'વલ્લભભાઈનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં થયો હતો' - આ વાક્યનો પ્રકાર કયો છે ?

સંકુલ વાક્ય
સાદું વાક્ય
પ્રેરક વાક્ય
સંયુક્ત વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ?

કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે
વાંચ્યું પણ આવડ્યું નહીં
વાંચશો તો પાસ થશો
વાંચ્યું તેથી આવડ્યું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP