કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દુનિયાનો છેડો ઘર દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . વિશ્વના એક છેડે ઘર આવેલું છે. જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . વિશ્વના એક છેડે ઘર આવેલું છે. જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.શીરા સારુ શ્રાવક થવું ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ એવો છે જે સમાન અર્થ ધરાવતો નથી ? ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મોરના ઈંડા ચીતરવાં ન પડે મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. મોરનું ઈંડું સુંદર જ હોય મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. મોરનું ઈંડું સુંદર જ હોય મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે. ઉતાવળે આંબા ન પાકે ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ઝાઝા હાથ રળિયામણા સંપ ત્યાં જંપ ઉતાવળે આંબા ન પાકે ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ઝાઝા હાથ રળિયામણા સંપ ત્યાં જંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) એક હાથની આંગળી, નાની શું ને માટી શું ? હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? માણસની આંગળીઓ સરખી હોતી નથી. સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? માણસની આંગળીઓ સરખી હોતી નથી. સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP