કહેવત (Proverb) કહેવતનો વિરોધી અર્થ જણાવો.ઘરડાં ગાડા વાળે પગ જોઈ પાથરણું તાણવું સાઠે બુદ્ધિ નાઠે મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ ભસતો કૂતરો ભાગ્યે જ કરડે પગ જોઈ પાથરણું તાણવું સાઠે બુદ્ધિ નાઠે મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ ભસતો કૂતરો ભાગ્યે જ કરડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) એક હાથની આંગળી, નાની શું ને માટી શું ? હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. માણસની આંગળીઓ સરખી હોતી નથી. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. માણસની આંગળીઓ સરખી હોતી નથી. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.નાચવું નહિ અને આંગણું વાકું. નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું. નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું. કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે. નાચવા માટે આંગણું વાંકું લાગ્યું. નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું. નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું. કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે. નાચવા માટે આંગણું વાંકું લાગ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.કૂવામાં હોય તો હવાડામાં આવે કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. કૂવાનું પાણી હવાડામાં જ આવે. મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. કૂવાનું પાણી હવાડામાં જ આવે. મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મોરના ઈંડા ચીતરવાં ન પડે મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. મોરનું ઈંડું સુંદર જ હોય મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. મોરનું ઈંડું સુંદર જ હોય મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? વધુ ને વધુ ભીંસ અનુભવવી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. ઉંમરમાં ઉધાર ચાલતો નથી પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? વધુ ને વધુ ભીંસ અનુભવવી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. ઉંમરમાં ઉધાર ચાલતો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP