GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
શારદાભાભી દીકરાને લઈ દુઃખ અનુભવતા હતા.

શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે
શારદાભાભીથી દીકરાથી દુઃખ અનુભવાશે
શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવશે
શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવાતું હતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
લોકવાયકા મુજબ કચ્છ સ્થિત પ્રસિદ્ધ દરગાહના સંત હાજીપીર એક સૈનિક હતા. તેઓ કયા મોગલ રાજવીના લશ્કરમાં સૈનિક હતા ?

શાહબુદીન ઘોરી
બાદશાહ અકબર
સૈયદ કુતુબુદ્દીન
અલી અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP