ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) દક્ષિણ ભારતમાં પ્રચલિત વરાહ શૈલીના વિજયનગરના સિક્કાઓ કઈ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હતા ? ચાંદી તાંબુ કાંસુ સોનું ચાંદી તાંબુ કાંસુ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'વિશાખા' નો તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે ? પંજાબ કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ પંજાબ કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કર્ણાટકના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. યક્ષગાન ફાગુણ નાગનૃત્ય પુસૈત યક્ષગાન ફાગુણ નાગનૃત્ય પુસૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે. નાગર શૈલી ગોથિક શૈલી એક પણ નહીં ઈરાની શૈલી નાગર શૈલી ગોથિક શૈલી એક પણ નહીં ઈરાની શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કેટલા વર્ષ પછી એજ સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે ? 8 વર્ષ 10 વર્ષ 12 વર્ષ 4 વર્ષ 8 વર્ષ 10 વર્ષ 12 વર્ષ 4 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી ? બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા પ્રેમચંદજી - ગૌદાન કાલિદાસ - કુમારસંભવ બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા પ્રેમચંદજી - ગૌદાન કાલિદાસ - કુમારસંભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP