GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) “બાવન ધ્વજ”ના નામે ઓળખાતું જૈન મંદિર ___ ખાતે આવેલું છે. સરોત્રા (જિ. બનાસકાંઠા) હાલાર (જિ. દેવભૂમિ દ્વારકા) પાલીતાણા (જિ. ભાવનગર) ધોળકા (જિ. અમદાવાદ) સરોત્રા (જિ. બનાસકાંઠા) હાલાર (જિ. દેવભૂમિ દ્વારકા) પાલીતાણા (જિ. ભાવનગર) ધોળકા (જિ. અમદાવાદ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) એક વ્યક્તિ કેટલીક કેરી 6 નંગ પ્રતિ 100 રૂપિયા અને તેટલી જ સંખ્યામાં બીજી કેરી 9 નંગ પ્રતિ 100 રૂપિયાના ભાવે ખરીદે છે. તે બંને કેરી ભેગી કરી 8 નંગ પ્રતિ 100 રૂપિયાના ભાવે વેચે તો તેણે કેટલા ટકા નફો અથવા ખોટ થશે ? 10% નફો 12.5% નફો 12.5% ખોટ 10% ખોટ 10% નફો 12.5% નફો 12.5% ખોટ 10% ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) રવિ એક રકમ સાદાવ્યાજે 4 વર્ષ માટે મૂકે છે અને બમણી રકમ પરત મેળવે છે. ત્યારબાદ સાદાવ્યાજનો દર પહેલા કરતાં 5% જેટલો વધી જાય તો કેટલા વર્ષમાં તેની રકમ બમણી થશે ? 11/3 વર્ષ 3.75 વર્ષ આપેલ પૈકી કોઈ નહીં 10/3 વર્ષ 11/3 વર્ષ 3.75 વર્ષ આપેલ પૈકી કોઈ નહીં 10/3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ભૂગર્ભના કેન્દ્રના ભાગ નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં તેમાં મુખ્યત્વે નિકલ અને ફેરિયમ જેવા નક્કર ધાતુમય દ્રવ્યો આવેલાં છે. આપેલ બંને સિમા (sima) ના સ્તરની નીચે ભૂગર્ભનો કેન્દ્ર ભાગ આવેલો છે. આપેલ પૈકી કોઈ નહીં તેમાં મુખ્યત્વે નિકલ અને ફેરિયમ જેવા નક્કર ધાતુમય દ્રવ્યો આવેલાં છે. આપેલ બંને સિમા (sima) ના સ્તરની નીચે ભૂગર્ભનો કેન્દ્ર ભાગ આવેલો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) તાજેતરમાં ભારતીય રીઝર્વ બેંકે (RBI) ___ બેંકને ત્વરીત સુધારાત્મક પગલાં (Prompt Corrective Action) (PCA) માંથી દૂર કરી છે. લક્ષ્મી વિલાસ બેંક ઉજ્જીવન IDBI IDFC લક્ષ્મી વિલાસ બેંક ઉજ્જીવન IDBI IDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા ઉપર પ્રતિબંધો બાબતે નીચેના પૈકી કયાં વિધાની સાચાં છે ?1. તે વાણીજ્ય બેંકો સાથે હરીફાઈ કરી શકશે નહીં.2. તે થાપણો ઉપર વ્યાજ ચૂકવશે નહીં.3. તે સીધી અથવા આડકતરી રીતે વેપાર કરી શકશે નહીં. ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP