ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણા પંચ કોને તેની ભલામણો સુપ્રત કરે છે ?

મુખ્ય પ્રધાન
રાજ્યપાલ
વિધાનસભાના અધ્યક્ષ
પંચાયત પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ?

3જો બંધારણીય સુધારો 1952
10મો બંધારણીય સુધારો 1957
7મો બંધારણીય સુધારો 1956
9મો બંધારણીય સુધારો 1958

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"કોઈ પણ ગૃહની ચૂંટણી માટે એક સામાન્ય મતદાર યાદી રહેશે અને કોઈપણ વ્યક્તિ ફક્ત ધર્મ, જ્ઞાતિ, લિંગ ભેદનાં કારણે મતદાર યાદીમાં નામ દાખલ કરવા અપાત્ર ઠરશે નહીં" આ જોગવાઈ સંવિધાનનાં ક્યાં આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?

326
323
325
324

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર" – આ વાક્ય ___ એ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું.

ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી
ડો. આંબેડકર
ડો. રાજેન્દ્ર પ્રસાદ
ડો. એસ. રાધાક્રિષ્નન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP