ભારતનું બંધારણ (Constitution Of India)
ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ?

આપેલ તમામ
ગૃહ પ્રધાન
પ્રધાનમંત્રી
સ્પીકર અને ચેરમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલની તટસ્થતા માટે શું અનિવાર્ય છે ?

તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે
તે એન.આર. જી. હોવા જોઈએ.
તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય.
તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે ?

કલ્યાણકારી રાજ્ય
મૂડીવાદી રાજ્ય
ઉદામતવાદી રાજ્ય
આધુનિક રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP