ભારતનું બંધારણ (Constitution Of India)
પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એકટ શેના માટે છે ?

હવા પ્રદુષિત થતી રોકવા માટે
ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે
આપેલ પૈકી એક પણ નહીં
ઉર્જા ચેક કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે તેનાં અધ્યક્ષ કોણ હોય છે ?

ઉપરાષ્ટ્રપતિ
સ્પીકર
પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે પૈકી કોણ રાજ્ય પુનઃરચના પંચના સભ્ય ન હતા ?

કે. એમ. પાણીકર
એચ. એન. કુંજરુ
ફઝલ અલી
ટી.ટી. કૃષ્ણકુમારચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ?

પ્રધાનમંત્રી
સ્પીકર અને ચેરમેન
ગૃહ પ્રધાન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP