ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ?

આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે.
આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે.
મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે.
સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે?

લોકસભા ના સભાપતિ
ભારતના મુખ્ય ન્યાયાધીશ
મુખ્ય ચૂંટણી અધિકારી
એટર્ની જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય બજાવેલ છે ?

જસ્ટીસ કે. કાનન
જસ્ટિસ એમ. હિદાયતુલ્લા
જસ્ટિસ એસ. ગોવાદાર્ડ
જસ્ટિસ સી. રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP