સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ? લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર માધવ નિદાન - પેથોલોજી ચરક સંહિતા - તબીબી પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર માધવ નિદાન - પેથોલોજી ચરક સંહિતા - તબીબી પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડ(IPAB)નું વડુમથક કયા સ્થળે આવેલું છે ? દિલ્હી મુંબઈ કલકત્તા ચેન્નાઈ દિલ્હી મુંબઈ કલકત્તા ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોન આદેશો આપી શકે છે ? મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ સેશન્સ જજ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ સેશન્સ જજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શિવ આ નામે ઓળખાતા નથી. નારાયણ ધૂર્જટિ શંકર મહાદેવ નારાયણ ધૂર્જટિ શંકર મહાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હેવી વોટરનું બીજુ નામ શું છે ? ડયુટેરીયમ હેવીરેમ યુગોરીમ સોનેરીયમ ડયુટેરીયમ હેવીરેમ યુગોરીમ સોનેરીયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે. રાજેન્દ્ર શાહ નારાયણ દેસાઇ દર્શક પનાલાલ પટેલ રાજેન્દ્ર શાહ નારાયણ દેસાઇ દર્શક પનાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP