સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ? લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર માધવ નિદાન - પેથોલોજી પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ ચરક સંહિતા - તબીબી લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર માધવ નિદાન - પેથોલોજી પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ ચરક સંહિતા - તબીબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પારસીઓના કાશી તરીકે કયુ સ્થળ ઓળખાય છે ? નારગોલ નવસારી સંજાણ ઉંદવાડા નારગોલ નવસારી સંજાણ ઉંદવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શિવ આ નામે ઓળખાતા નથી. નારાયણ મહાદેવ શંકર ધૂર્જટિ નારાયણ મહાદેવ શંકર ધૂર્જટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કપાસના પાકમાં મેગ્નેશિયમની ઊણપને લીધે કયા ચિહ્નો જોવા મળે છે ? પાન પીળા પડવાં આમાંથી કોઈ નહીં પાન ખરી પડવાં પાન લાલ થવાં પાન પીળા પડવાં આમાંથી કોઈ નહીં પાન ખરી પડવાં પાન લાલ થવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે. રાજેન્દ્ર શાહ નારાયણ દેસાઇ પનાલાલ પટેલ દર્શક રાજેન્દ્ર શાહ નારાયણ દેસાઇ પનાલાલ પટેલ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 63 મિલીમીટર વરસાદ પડ્યો હોય તો કેટલા ઈંચ કહેવાય ? દોઢ ઈંચ અઢી ઈંચ બે ઈંચ ત્રણ ઈંચ દોઢ ઈંચ અઢી ઈંચ બે ઈંચ ત્રણ ઈંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP