સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ?

લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર
માધવ નિદાન - પેથોલોજી
ચરક સંહિતા - તબીબી
પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડ(IPAB)નું વડુમથક કયા સ્થળે આવેલું છે ?

દિલ્હી
મુંબઈ
કલકત્તા
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોન આદેશો આપી શકે છે ?

મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ
એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ
જયુડિશિયલ મેજીસ્ટ્રેટ
સેશન્સ જજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે.

રાજેન્દ્ર શાહ
નારાયણ દેસાઇ
દર્શક
પનાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP