સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ? લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર માધવ નિદાન - પેથોલોજી પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ ચરક સંહિતા - તબીબી લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર માધવ નિદાન - પેથોલોજી પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ ચરક સંહિતા - તબીબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આપેલ શબ્દોમાંથી "સર્વનામ" દર્શાવતો શબ્દ શોધો. મુદુતાથી કજિયાખોર તમે સોનું મુદુતાથી કજિયાખોર તમે સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હિન્દુ બાળલગ્ન બિલ -1930 દ્વારા લગ્ન માટે સ્ત્રીની નિયત કરવામાં આવેલી ઓછામાં ઓછી ઉંમર ___ વર્ષ હતી. 15 16 13 14 15 16 13 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી સાથે કોણ સંકળાયેલું નથી ? ઈફકો ઈન્ફોસીસ નાસ્કોમ વિપ્રો ઈફકો ઈન્ફોસીસ નાસ્કોમ વિપ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ? સમાજ સુરક્ષા મંડળ સમાજ કલ્યાણ બોર્ડ ઉત્કર્ષ બોર્ડ મહિલા વિકાસ મંડળ સમાજ સુરક્ષા મંડળ સમાજ કલ્યાણ બોર્ડ ઉત્કર્ષ બોર્ડ મહિલા વિકાસ મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ? 14 એપ્રિલ 1891 14 જુલાઈ 1917 14 મે 1889 14 એપ્રિલ 1905 14 એપ્રિલ 1891 14 જુલાઈ 1917 14 મે 1889 14 એપ્રિલ 1905 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP