સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ?

લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર
માધવ નિદાન - પેથોલોજી
પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ
ચરક સંહિતા - તબીબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કપાસના પાકમાં મેગ્નેશિયમની ઊણપને લીધે કયા ચિહ્નો જોવા મળે છે ?

પાન પીળા પડવાં
આમાંથી કોઈ નહીં
પાન ખરી પડવાં
પાન લાલ થવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે.

રાજેન્દ્ર શાહ
નારાયણ દેસાઇ
પનાલાલ પટેલ
દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP