ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનું મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે ?

મૂળભૂત ફરજોને
નાગરિકતાને
મૂળભૂત અધિકારને
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ?

સામવેદ
ઋગ્વેદ
મૂંડકોપનિષદ
કઠોરનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
‘ન્યાયિક – પુનઃ નિરીક્ષણ' (Judicial Review)નો હકક કોને છે ?

રાષ્ટ્રપતિને
સર્વોચ્ચ અદાલતને
વડી અદાલતને
એટર્ની જનરલને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં સમવાયતંત્ર શબ્દનો ઉલ્લેખ ક્યાં થયેલો છે ?

બંધારણના ભાગ -3
અનુચ્છેદ 368માં પ્રયોજાયો છે.
એક પણ નહીં
બંધારણના ભાગ -4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP