ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાનાં સદસ્યની મુદત કેટલી હોય છે ? 6 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 6 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારા પંચ તેના 15માં અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) ને કેવી રીતે પદ ઉપરથી દુર કરી શકાય ? મહાભિયોગ દ્વારા રાષ્ટ્રપતિના હુકમથી વહીવટી હુકમ દ્વારા સર્વોચ્ચ અદાલતના હુકમથી મહાભિયોગ દ્વારા રાષ્ટ્રપતિના હુકમથી વહીવટી હુકમ દ્વારા સર્વોચ્ચ અદાલતના હુકમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 350 352 354 353 350 352 354 353 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો" એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે ? મૂળભૂત હક્કો આમુખ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો આમુખ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? અનુભવી વ્યકિત દ્વારા લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય સર્વાનુમતે લેવાય બહુમતિથી લેવાય અનુભવી વ્યકિત દ્વારા લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય સર્વાનુમતે લેવાય બહુમતિથી લેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP