ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાન સભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ? સામ્યવાદી પક્ષ હિંદુ મહાસભા અનુસૂચિત જાતિ સંઘ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સામ્યવાદી પક્ષ હિંદુ મહાસભા અનુસૂચિત જાતિ સંઘ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ – 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ? રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ? 26 24 28 22 26 24 28 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ 'સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ? અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-308-323 અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-308-329 અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-308-323 અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-308-329 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટોર્ની જનરલનું નામ જણાવો. મુકુલ રોહતગી જી. રામસ્વામી કે.કે. વેણુગોપાલ મિલોન બેનરજી મુકુલ રોહતગી જી. રામસ્વામી કે.કે. વેણુગોપાલ મિલોન બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિની નિમણૂંક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઇ કરતો બંધારણ સુધારો ક્યારે થયો ? 1962 1960 1958 1956 1962 1960 1958 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP