ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે ? ઓસ્ટ્રેલિયા રશિયા ઈંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા રશિયા ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? અનુચ્છેદ -31 અનુચ્છેદ -33 અનુચ્છેદ -32 અનુચ્છેદ -30 અનુચ્છેદ -31 અનુચ્છેદ -33 અનુચ્છેદ -32 અનુચ્છેદ -30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય કમિશ્નરોની નિમણૂંક કોણ કરે છે ? માન.કાયદામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.નાણામંત્રીશ્રી માન.વડાપ્રધાનશ્રી માન.કાયદામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.નાણામંત્રીશ્રી માન.વડાપ્રધાનશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ? રાષ્ટ્રપતિને મુખ્ય પ્રધાનને વડાપ્રધાનને સ્પીકરને રાષ્ટ્રપતિને મુખ્ય પ્રધાનને વડાપ્રધાનને સ્પીકરને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિન્હ ક્યાંથી લેવામાં આવ્યુ છે ? વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભ માંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી રાણા કુંભા ના વિજય સ્તંભમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભ માંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી રાણા કુંભા ના વિજય સ્તંભમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP