ભારતનું બંધારણ (Constitution Of India) મા. ગવર્નરશ્રીને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે ? મા. કાયદામંત્રી મા. વડાપ્રધાનશ્રી મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ મા. રાષ્ટ્રપતિશ્રી મા. કાયદામંત્રી મા. વડાપ્રધાનશ્રી મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ મા. રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-5થી11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ? મંત્રીઓ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ મંત્રીઓ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સ્પીકર સોલીસીટર જનરલ એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સ્પીકર સોલીસીટર જનરલ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યની વડી અદાલતની બંધારણના કયા અનુચ્છેદ હેઠળ નીચલી અદાલતો પર દેખરેખ રાખવાનો અધિકાર છે ? અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે ? નાણાં પ્રધાન નાણાં પંચ નાણાં ખાતું અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન નાણાં પંચ નાણાં ખાતું અંદાજપત્ર શાખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP