ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય કમિશ્નરોની નિમણૂંક કોણ કરે છે ?

માન.કાયદામંત્રીશ્રી
માન.નાણામંત્રીશ્રી
માન.વડાપ્રધાનશ્રી
માન.રાષ્ટ્રપતિશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

ગોપાલાસ્વામી આયંગર
એસ. ચેન્નારેડ્ડી
આર.કે. સુબ્રમણ્યમ
ટી.એન. સત્યપંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 338 - ક
આર્ટિકલ – 336 – બ
આર્ટિકલ – 333 – ડ
આર્ટિકલ - 337 - અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે ?

સંસદની સંખ્યાના 12%
સંસદની સભ્ય સંખ્યાના 15%
રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15%
લોકસભાની સભ્ય સંખ્યાના 15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ?

ગૃહપ્રધાન
સ્પીકર અને ચેરમેન
પ્રધાનમંત્રી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP