ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય કમિશ્નરોની નિમણૂંક કોણ કરે છે ? માન.કાયદામંત્રીશ્રી માન.નાણામંત્રીશ્રી માન.વડાપ્રધાનશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.કાયદામંત્રીશ્રી માન.નાણામંત્રીશ્રી માન.વડાપ્રધાનશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડ્ડી આર.કે. સુબ્રમણ્યમ ટી.એન. સત્યપંથી ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડ્ડી આર.કે. સુબ્રમણ્યમ ટી.એન. સત્યપંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 338 - ક આર્ટિકલ – 336 – બ આર્ટિકલ – 333 – ડ આર્ટિકલ - 337 - અ આર્ટિકલ – 338 - ક આર્ટિકલ – 336 – બ આર્ટિકલ – 333 – ડ આર્ટિકલ - 337 - અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ? 309 266 (1) 267 (2) 266 (2) 309 266 (1) 267 (2) 266 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે ? સંસદની સંખ્યાના 12% સંસદની સભ્ય સંખ્યાના 15% રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15% લોકસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સંખ્યાના 12% સંસદની સભ્ય સંખ્યાના 15% રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15% લોકસભાની સભ્ય સંખ્યાના 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ? ગૃહપ્રધાન સ્પીકર અને ચેરમેન પ્રધાનમંત્રી આપેલ તમામ ગૃહપ્રધાન સ્પીકર અને ચેરમેન પ્રધાનમંત્રી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP