ભારતનું બંધારણ (Constitution Of India)
રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ?

માન.રાજયપાલશ્રી
માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ
વિધાનસભાના સ્પીકરશ્રી
ચૂંટણી કમિશ્નરશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સરકારી કર્મચારીઓની ફરિયાદોના ઉકેલ માટે સ્વતંત્ર ન્યાયપંચનું માળખું ઊભું કરવાની ભલામણ સૌ પ્રથમ કોણે કરી હતી ?

કાનૂન પંચ
દ્વિતીય પગાર પંચ
કાકા કાલેલકર સમિતિ
જે. સી. શાહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે ?

આર્ટિકલ – 76
આર્ટિકલ – 72
આર્ટિકલ – 74
આર્ટિકલ – 70

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી ?

કૃષિ વિષયક
શિક્ષણ વિષયક
સંરક્ષણ વિષયક
નાણાં વિષયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP