ભારતનું બંધારણ (Constitution Of India) રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ? માન.રાજયપાલશ્રી ચૂંટણી કમિશ્નરશ્રી માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિધાનસભાના સ્પીકરશ્રી માન.રાજયપાલશ્રી ચૂંટણી કમિશ્નરશ્રી માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિધાનસભાના સ્પીકરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે ? સરકાર ન્યાયતંત્ર સંસદ ચૂંટણીપંચ સરકાર ન્યાયતંત્ર સંસદ ચૂંટણીપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? લોકમાન્ય તિલક ગોપાલ કૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધી લોકમાન્ય તિલક ગોપાલ કૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચની નિમણૂક કોણ કરે છે ? રાજ્યપાલ આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા મુખ્યપ્રધાન રાજ્યપાલ આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં નાણાંકીય ખરડો મુકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? કેન્દ્રીય નાણાં પંચ રાષ્ટ્રપતિ નાણાંપ્રધાન વડાપ્રધાન કેન્દ્રીય નાણાં પંચ રાષ્ટ્રપતિ નાણાંપ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? નાથપાઈ એલ.એમ. સિંઘવી જસ્ટિસ હરિલાલ જે. કાનિયા જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર નાથપાઈ એલ.એમ. સિંઘવી જસ્ટિસ હરિલાલ જે. કાનિયા જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP