ભારતનું બંધારણ (Constitution Of India)
રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ?

માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ
માન.રાજયપાલશ્રી
વિધાનસભાના સ્પીકરશ્રી
ચૂંટણી કમિશ્નરશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'રાજ્ય હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા રહેશે' આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી છે ?

16 (4)
16 (2)
16 (3)
16 (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાગરિકો, ઓસીઆઇ અને પીઆઈઓ કે જેઓ ભારતની બહાર વસવાટ કરે છે તેમના દ્વારા માહિતી અધિકારની અરજી તેઓ...

લાગુ પડતા વિભાગના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા
આપેલ પૈકી કોઈ નહીં
વિદેશ મંત્રાલયના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા
સ્થાનિક ભારતીય દૂતાવાસ / કોન્સ્યુલેટ / હાઈકમિશનના જાહેર માહિતી અધિકારીને અરજી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
6-14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ -20
અનુચ્છેદ -22
અનુચ્છેદ -21-ક
અનુચ્છેદ -21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP