ભારતનું બંધારણ (Constitution Of India)
રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ?

માન.રાજયપાલશ્રી
ચૂંટણી કમિશ્નરશ્રી
માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ
વિધાનસભાના સ્પીકરશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

લોકમાન્ય તિલક
ગોપાલ કૃષ્ણ ગોખલે
મહાદેવ ગોવિંદ રાનડે
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદમાં નાણાંકીય ખરડો મુકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ?

કેન્દ્રીય નાણાં પંચ
રાષ્ટ્રપતિ
નાણાંપ્રધાન
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ?

નાથપાઈ
એલ.એમ. સિંઘવી
જસ્ટિસ હરિલાલ જે. કાનિયા
જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP