ભારતનું બંધારણ (Constitution Of India)
ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ___

અનુચ્છેદ-39ક
અનુચ્છેદ-51ક
અનુચ્છેદ-25
અનુચ્છેદ-48 ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ?

કે.એમ. મુનસી
ડૉ.બી. આર. આંબેડકર
આપેલ માંથી કોઈ પણ નહીં
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

આર.કે. સુબ્રહ્મણ્યમ
એન. ગોપાલાસ્વામી આયંગર
એસ. ચેન્નારેડ્ડી
ટી. એન. સત્યપંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવ્યો છે ?

મૂળભૂત ફરજોમાં
મૂળભૂત અધિકારોમાં
માર્ગદર્શક સિદ્ધાંતોમાં
સંઘના ન્યાયતંત્રમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
ગૃહમંત્રી
લોકસભાના વિરોધ પક્ષના નેતા
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP