ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે.

નાણા મંત્રી
નાણા સચિવ
સંસદ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના બન્ને ગૃહોની સંયુકત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ?

રાષ્ટ્રપતિને
પ્રધાનમંત્રીને
લોકસભાના અધ્યક્ષને
રાજ્યસભાના અધ્યક્ષને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

24 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1949
30 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1930

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ___ હતા.

ડૉ. હમીદ અન્સારી
ડૉ. ઝાકિર હૂસેન
ડૉ. રાધાકૃષ્ણન
ડૉ. રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP