ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી -

દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ
પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ
પ્રાંતીય સરકારોની ઘોષણા
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ?

લુણાવાડાના રામક્રિપા
માતરના ઠાકુર હરિસિંહ
પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ
ઓખામંડળના વાઘેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP