Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો. - “વખાણી ખીચડી દાંતે વળગે'.

ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે
સારી ખીચડીનો સ્વાદ બગડવો
વિશ્વાસ ઠગારો સાબિત થાય
જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

અખો
ભોજા ભગત
પ્રેમાનંદ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ભારતમાં ટેલિકૉમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ?

ડૉ. વિક્રમ સારાભાઈ
ધીરુભાઈ અંબાણી
સામ પિત્રોડા
ત્રણમાંથી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP