ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે ? સ્કંદગુપ્ત આપેલ તમામ રુદ્રદામન સમ્રાટ અશોક સ્કંદગુપ્ત આપેલ તમામ રુદ્રદામન સમ્રાટ અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? નર્મદશંકર દુર્ગારામ મહેતા મહિપતરામ દલપતરામ નર્મદશંકર દુર્ગારામ મહેતા મહિપતરામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમ સ્થાપ્યો હતો ? શિવાનંદ સન્યાસ કોચરબ સાબરમતી શિવાનંદ સન્યાસ કોચરબ સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જેસલ તોરલની સમાધિ કયાં આવેલી છે ? માંડવી અબડાસા અંજાર ભૂજ માંડવી અબડાસા અંજાર ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા/ આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે ? હર્ષ આપેલ પૈકી એક પણ નહીં અશોક સમુદ્રગુપ્ત હર્ષ આપેલ પૈકી એક પણ નહીં અશોક સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ભગવદ ગોમંડળ' શબ્દકોશના સંપાદક કોણ હતા ? રતિલાલ સો. નાયક કે. કા. શાસ્ત્રી ચંદુલાલ બેચરદાસ પટેલ યોગેન્દ્ર વ્યાસ રતિલાલ સો. નાયક કે. કા. શાસ્ત્રી ચંદુલાલ બેચરદાસ પટેલ યોગેન્દ્ર વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP