ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ?

નર્મદશંકર
દુર્ગારામ મહેતા
મહિપતરામ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા/ આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે ?

હર્ષ
આપેલ પૈકી એક પણ નહીં
અશોક
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'ભગવદ ગોમંડળ' શબ્દકોશના સંપાદક કોણ હતા ?

રતિલાલ સો. નાયક
કે. કા. શાસ્ત્રી
ચંદુલાલ બેચરદાસ પટેલ
યોગેન્દ્ર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP