ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં કઈ મસ્જિદમાં 'ઝુલતા મિનારા' આવેલા છે ?

આપેલ પૈકી એક પણ નહીં
રાણી સિપ્રીની
જુમ્મા મસ્જિદ
સીદી બશીરની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ?

કિશોરલાલ મશરૂવાળા
બી.કે. મજુમદાર
નરહરિ રાવળ
દરબાર ગોપાળદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ?

નવલરામ
મનસુખરામ ત્રિપાઠી
મણિલાલ ત્રિવેદી
મણિશંકર કીકાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા 'ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો.

ખારશેદજી ફેરદુનજી પારેખ
વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા
શેઠ નવરોજી પેસ્તનજી વકીલ
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ?

તરણેતરનો મેળો
વૌઠાનો મેળો
ભવનાથનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું ?

કર્ણદેવ સોલંકી
મૂળરાજ પહેલો
કરણ વાઘેલા
ભીમદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP