ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસેના કુંભારિયાનાં જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? શોભનદેવ વિમલમંત્રી કુમારપાળ વસ્તુપાળ-તેજપાલ શોભનદેવ વિમલમંત્રી કુમારપાળ વસ્તુપાળ-તેજપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કોણ ચિત્રકાર નથી ? વનરાજ માળી કુમાર મંગળસિંહજી મનહર પરમાર સનત ઠાકર વનરાજ માળી કુમાર મંગળસિંહજી મનહર પરમાર સનત ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આરઝી હકૂમત'ની સ્થાપના ___ ખાતે કરવામાં આવી હતી. જુનાગઢ સુરત મુંબઈ અમદાવાદ જુનાગઢ સુરત મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જયશિખરી ચાવડાના પુત્ર વનરાજ ચાવડાને કોણે આશ્રય આપેલો ? મલયગિરિસૂરી અભયદેવસૂરી શીલગુણસૂરી જિનેશ્વરસૂરી મલયગિરિસૂરી અભયદેવસૂરી શીલગુણસૂરી જિનેશ્વરસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સન 1884-85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહારાજા ભાવસિંહજી મહારાજા શામળસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા શામળસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP