ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસેના કુંભારિયાનાં જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? વિમલમંત્રી કુમારપાળ શોભનદેવ વસ્તુપાળ-તેજપાલ વિમલમંત્રી કુમારપાળ શોભનદેવ વસ્તુપાળ-તેજપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા ? ભરૂચ ખંભાત સુરત સંજાણ ભરૂચ ખંભાત સુરત સંજાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? તેજપાળ વિમલમંત્રી વસ્તુપાળ અનુપમાદેવી તેજપાળ વિમલમંત્રી વસ્તુપાળ અનુપમાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વડોદરામાં પ્રજામંડળ દ્વારા જવાબદાર પ્રજામંડળ કયારે રચવામાં આવ્યું ? 1947 1940 1942 1936 1947 1940 1942 1936 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના હાલના નેમિનાથ મંદિરનું નિર્માણ કઈ સદીમાં થયું હતું ? 18મી 16મી સદી 17મી 19મી 18મી 16મી સદી 17મી 19મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ છે ? કીકુભાઈ નાયક મોતીભાઈ અમીન અંબુભાઈ પુરાણી છોટુભાઈ પુરાણી કીકુભાઈ નાયક મોતીભાઈ અમીન અંબુભાઈ પુરાણી છોટુભાઈ પુરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP