Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સી. આર. પી. સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ?

આરોપીને ધમકાવવો
તકસીરવાર ઠરાવવો
આરોપીને ગુના અંગેની જાણ કરવી
સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ઈન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે ?

પુન: તપાસ સમયે
સર તપાસ સમયે
સર તપાસ અને પુનઃ તપાસમાં
ઉલટ તપાસ સમયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, ‘ફરારી’ માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ?

એકવીસ દિવસ
ત્રીસ દિવસ
સાત દિવસ
પંદર દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

દિલ્લી – અમદાવાદ
મુંબઈ – પુણે
મુંબઈ – ઠાણે
દિલ્લી – મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP