Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સાક્ષીઓને તપાસવાનો સામાન્ય પણે ક્રમ કયો હોય છે ?

સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ
ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ
ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ
સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
મેહમૂદ ‘બેગડો” કેમ કહેવાય છે ?

તે બે ગણું જમતો હતો તેથી
તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી
તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી
તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

સરોજિની નાયડુ
મહાત્મા ગાંધી
નરસિંહ મહેતા
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP