Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ કયારે અમલમાં આવ્યું ?

8 ઓગસ્ટ, 1942
26 જાન્યુઆરી, 1947
15 ઓગસ્ટ, 1947
26 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા માટે કયો જવાબ સાચો છે.
સ્થળ
(P) અમૃતસર
(Q)ગુડગાંવ
(R) ભોપાલ
(S) પૂણે
રાજ્ય
1. હરિયાણા
2. પંજાબ
3. મહારાષ્ટ્ર
4. મધ્યપ્રદેશ

P-1, Q-2, R-3, S-4
P-1, Q-2, R-4, S-3
P-2, Q-1, R-4, S-3
P-2, Q-1, R-3, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
એક વ્યકિત ઉતર તરફ 10 કિ.મી. મુસાફરી કરે છે. ત્યાંથી 12 કિ.મી. પૂર્વ તરફ જાય છે. ત્યાંથી 12 કિ.મી. પશ્ચિમ તરફ જાય છે. ત્યાંથી 18 કિ.મી. દક્ષિણ તરફ જાય છે. તે પોતાના આરંભિક બિંદુથી કેટલા કિ.મી. દૂર હશે ?

12 કિ.મી.
10 કિ.મી.
8 કિ.મી.
18 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP