Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ફરીયાદ કઇ કલમ હેઠળ નોંધવામાં આવે છે ?

આઇ.પી.સી. કલમ 154
ગુજરાત પોલસી એકટ કલમ 154
સી.આર.પી.સી. કલમ 154
ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ 154

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ?

મૂળભૂત હક્કો
મૂળભૂત ફરજો
પ્રમુખશાહી પદ્ધતિ
રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ?

રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોષી
ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?
(P) શારદા મુખર્જી : ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ
(Q)વી.વી.ગીરી : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
(R) અબ્દુલ કલામ : અવકાશ વૈજ્ઞાનિક
(S) રવિશંકર રાવળ : ચિત્રકાર

તમામ સાચા નથી.
3, 4 સાચા છે.
તમામા સાચા છે.
માત્ર 3 સાચું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP