ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વડોદરામાં કોયલી રિફાઈનરી સ્થાપવાનું કાર્ય કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થયું ?

હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ
ઘનશ્યામભાઈ ઓઝા
ડૉ. જીવરાજ નારાયણ મહેતા
બળવંતરાય ગોપાલજી મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ?

મોહનલાલ પંડ્યા
રવિશંકર મહારાજ
સરદાર પટેલ
બ્રહ્મકુમાર દત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
યોગ્ય જોડકું જોડો :
સંસ્થા
a. કસ્તુરબા સેવાશ્રમ
b. સેવા સંસ્થા
c. ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ
d. ભીલ સેવા મંડળ
સ્થાપક
i. ઠક્કરબાપા
ii. મુનિશ્રી સંતબાલજી
iii. ઈલાબહેન ભટ્ટ
iv. મીઠુબહેન પિટીટ

a-iv, d-i, c-ii, b-iii
c-iii, b-i, a-ii, d-iv
d-i, b-iv, a-iii, c-ii
b-ii, a-iv, c-i, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP