ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ખંભાત પાસે નગરા ગામમાં સૂર્યપત્ની રન્ના (રાજ્ઞી) રાજદેવીનું મંદિર કોણે બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે ?

નાગભટ્ટ પ્રથમ
ગોવિંદરાજ
કુમારપાળ
વસ્તુપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ?

માતરના ઠાકુર હરિસિંહ
લુણાવાડાના રામક્રિપા
પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ
ઓખામંડળના વાઘેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP